Explore more Articles in

કૃષિ

મંગળ અને બુધનો મકરમાં પ્રવેશ કોને ફળશે?

આ પખવાડિયામાં મંગળ મહારાજ અને બુધ મહારાજ મકરમાં પ્રવેશ કરશે જેથી મકરમાં સૂર્ય મંગળ બુધની યુતિ રચાશે અને મંગળ મહારાજ ઉચ્ચના બનશે. ગોચર ગ્રહોની રાશિ...

વૃશ્ચિક રાશિના જાતકોને આજે વ્યવસાય સ્થળે વાણી પર સંયમ રાખવો જરુરી, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે

આજનું રાશિફળ 20 જાન્યુઆરી 2024, Horoscope Today: January 20, 2024મેષ રાશિ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ગણી શકાય. ધારેલા કાર્ય પૂરા ન થાય તો ગુસ્સા...

સાંજની પૂજા દરમિયાન દરરોજ આ કરો, તમને માતા તુલસીની કૃપા પ્રાપ્ત થશે.

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય છોડ માનવામાં આવે છે.આ છોડ મોટાભાગના ધર્મના અનુયાયીઓનાં ઘરોમાં વાવવામાં આવે છે અને લોકો દરરોજ તેની...

હનુમાનજીની પૂજા કરતી વખતે આ નિયમોનું પાલન કરો, બજરંગબલી તૃપ્ત થશે.

સનાતન ધર્મમાં ભગવાન હનુમાનની પૂજાને શુભ માનવામાં આવે છે. મંગળવાર ખાસ કરીને ભગવાન હનુમાનને સમર્પિત છે. મંગળવારે સાચી ભક્તિ સાથે સંકટ મોચનની પૂજા કરવાથી...

જો જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ માટે આરામ આપવામાં આવે તો ચાર દાવેદાર જેઓ ભરી શકે છે

રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 434 રનની શાનદાર જીત સાથે, ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ સાથે આગલી મેચમાં પ્રવેશ કર્યો. બોલિંગ મોરચે, જસપ્રિત...

ગુજરાતના 5 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ, માવઠાથી ખેડૂતોની ચિંતા વધી,24 કલાક ભારે

ગુજરાતમાં થી ચોમાસાએ હજુ થોડા દિવસો પહેલાં જ વિદાય લીધી છે અને ખેડુતો તેમના પાક લેવામાં વ્યસ્ત છે એવા સમયે 5 જિલ્લામાં કમોસમી વરસાદ...

જાણો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને આપવામાં આવે છે 2000 રૂપિયાની સહાય

કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર ત્રણ મહિને 2,000 રૂપિયાની...

ફ્રાન્સ: વરસાદને કારણે Tereos ના ખાંડના ઉત્પાદનને અસર થઈ

ફ્રાન્સના સૌથી મોટા ખાંડ ઉત્પાદકે જણાવ્યું હતું કે, ખાંડ બીટની અછતને કારણે Tereos ની અડધા ખાંડની મિલોએ ઉત્પાદન ધીમું કરવું પડ્યું છે. તાજેતરના અઠવાડિયામાં...

ખેડૂતોને રવિ પાકના બિયારણ સસ્તા ભાવે મળશે, જાણો કેવી રીતે તેની ખરીદી કરી શકાશે

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. એ ક્રમમાં હવે પાકના સારા ઉત્પાદન માટે, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ પણ આપવામાં...

ડાંગ : આધુનિક ખેડૂતને માત્ર ખેતીમાં નહીં માર્કેટિંગમાં પણ નિપુણ બનાવવાનો પ્રયાસ કરાયો, વઘઈ ખાતે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો

ડાંગ જીલ્લામાં વઘઈ ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સીટીનું ખેડૂતોને માહિતી આપતું કેન્દ્ર એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે "Agriculture marketing and future of millet...

Most Popular